આદિવાસી વિસ્તારોની સમસ્યાઓ

#Dr Dexter's Diary
Sickle Cell Awareness Foundation
========
આદિવાસી વિસ્તારોની એક લાંબી મુસાફરી કર્યા પછી આ લખવા બેઠો છું.....
કેટલાક પ્રશ્નો છે જે મને મુંજવી રહ્યા છે....
1 શુ મોટા ભાગના આદિવાસીઓ મજૂરી કરીનેજ પોતાનું ગુજરાન ચલાવશે ??
2 શુ હવે આદિવાસી બાળકો ભણીને આજના કહેવાતા આધુનિકરણ માં પોતાને સ્થાપિત કરી શકશે કારણ કે આજે ગામડાઓની શિક્ષણ વ્યવસ્થા કથળતી જઈ રહી છે ??
3 શુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને આજની યુવા પેઢી જાળવી શકશે ???
4 કુપોસન અને સિકલ સેલ જેવી બીમારીઓ વિશે આદિવાસી વિસ્તારોમાં જાગૃગતા કેટલી ?? અને એના રોકથામ માટે વ્યવસ્થાઓ ની જોગવાઇ ની અસરકારકતા કેટલી ???
5 વ્યસનો અને અંધશ્રદ્ધા ?? આ એવા પરિબળો છે જે કદાચ આદિવાસી વિસ્તરોના પતન માટે વધારે પડતા જવાબદાર છે.
6 લઘુઉદ્યોગ અને સ્થાનિક રોજગારીની તકો આદિવાસી વિસ્તારોમાં વધારે હોવી જોઈએ કારણ કે અહિયાંના લોકો પોતાના વિસ્તારને છોડીને જવામાં વધારે માનતા નથી એવું મારુ માનવું છે.

Comments

Popular posts from this blog

Avascular Necrosis of Bone in sickle cell Snemia

આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ રોકવાની ચર્ચા

સિકલ સેલ અને સિકલ સેલ લગ્ન કુંડળી ની વાત